“જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,”
આ વર્ષે તા. ૧૮-૦૭-૨૦૨૩ થી તા. ૧૬-૦૮-૨૦૨૩ સુધી અધિક શ્રાવણ માસમાં આપણો પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ, છે, તો અગાઉ જેમ આપણે સૌ એ આ મનનો વિશ્વાસ પર આ પાવન માસમાં પુરૂષોત્તમ માસની કથાવાર્તાનું રસપાન કરેલ, તે રીતે આ વર્ષે પણ ચાલો ફરી આપણે પુરૂષોત્તમ માસની કથાવાર્તાનું રસપાન કરીએ. તો આ અમૃતધારાની સંપૂર્ણ ઝાંખી વિગતવાર લિંક સાથે અહીં નીચે આપેલ છે. તો આશા છે કે એ ફરી આપ સૌને ભક્તિભાવથી તરબોળ કરી દેશે. અને આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ…..
તિથિ પ્રમાણે નિત્ય પાઠ – અમૃતધારા – સંકીર્તન
સુદ ૧ (તા. ૧૮-૦૭-૨૦૨૩)
» અધ્યાય પહેલો : શુકદેવજીનું આગમન
» સંકીર્તન
સુદ ૨ (તા. ૧૯-૦૭-૨૦૨૩)
» અધ્યાય બીજો : શ્રી નારદજીનો પ્રશ્ન
» સંકીર્તન
સુદ ૩ (તા. ૨૦-૦૭-૨૦૨૩ અને તા. ૨૧-૦૭-૨૦૨૩)
» અધ્યાય ત્રીજો : મળમાસ કથાનો પ્રારંભ
» મેનાવ્રત
» સંકીર્તન
¤ વ્યતિપાત વ્રત અને તેના વિધિ-વિધાન ( ૨૦ જુલાઇ ૨૦૨૩, ગુરુવાર)
સુદ ૪ (તા. ૨૨-૦૭-૨૦૨૩)
» અધ્યાય ચોથો : મળમાસની પ્રભુપ્રાર્થના
» સંકીર્તન
સુદ ૫ (તા. ૨૩-૦૭-૨૦૨૩)
» અધ્યાય પાંચમો : શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું
» સંકીર્તન
સુદ ૬ (તા. ૨૪-૦૭-૨૦૨૩)
» અધ્યાય છઠ્ઠો : પ્રભુ વિષ્ણુંની વિનંતી
» સંકીર્તન
સુદ ૭ (તા. ૨૫-૦૭-૨૦૨૩)
» અધ્યાય સાતમો : મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ
» સંકીર્તન
સુદ ૮ (તા. ૨૬-૦૭-૨૦૨૩)
» અધ્યાય આઠમો : મેઘાવતીનો વિલાપ
» સંકીર્તન
સુદ ૯ (તા. ૨૭-૦૭-૨૦૨૩)
» અધ્યાય નવમો : મુનિ દુર્વાસાનું આગમન
» સંકીર્તન
સુદ ૧૦ (તા. ૨૮-૦૭-૨૦૨૩)
» અધ્યાય દસમો : દુર્વાસા- મેઘાવતી સંવાદ
» સંકીર્તન
સુદ ૧૧ (તા. ૨૯-૦૭-૨૦૨૩)
» અધ્યાય અગિયારમો : મેઘાવતીને શિવનું વરદાન
» સંકીર્તન
સુદ ૧૨ (તા. ૩૦-૦૭-૨૦૨૩)
» અધ્યાય બારમો : મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ
» સંકીર્તન
સુદ ૧૩ (તા. ૩૧-૦૭-૨૦૨૩)
» અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા
» સંકીર્તન
સુદ ૧૪ (ક્ષય)
» અધ્યાય ચૌદમો : દ્દઢધન્વાના પુનર્જન્મની કથા
» સંકીર્તન
પૂનમ (તા. ૦૧-૦૮-૨૦૨૩)
» અધ્યાય પંદરમો : સુદેવને વરદાન
» સંકીર્તન
વદ ૧ (તા. ૦૨-૦૮-૨૦૨૩)
» સંકીર્તન
વદ ૨ (તા. ૦૩-૦૮-૨૦૨૩)
» અધ્યાય સત્તરમો : સુદેવનો વિલાપ
» સંકીર્તન
વદ ૩ (તા. ૦૪-૦૮-૨૦૨૩)
» અધ્યાય અઢારમો : પુરૂષોત્તમ વ્રતનું મહાફળ
» સંકીર્તન
વદ ૪ (તા. ૦૫-૦૮-૨૦૨૩)
» અધ્યાય ઓગણીસમો : પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય
» સંકીર્તન
વદ ૫ (તા. ૦૬-૦૭-૨૦૨૩)
» અધ્યાય વીસમો : પુરૂષોત્તમ માસનાં વિધિ-વિધાન
» સંકીર્તન
વદ ૬ (ક્ષય)
» અધ્યાય એકવીસમો : પુરૂષોત્તમની પૂજનવિધિ
» સંકીર્તન
વદ ૭ (તા. ૦૭-૦૮-૨૦૨૩)
» અધ્યાય બાવીસમો : પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો
» સંકીર્તન
વદ ૮ (તા. ૦૮-૦૮-૨૦૨૩)
» અધ્યાય ત્રેવીસમો : ચિત્રબાહુ રાજાનું આખ્યાન
» સંકીર્તન
વદ ૯ (તા. ૦૯-૦૮-૨૦૨૩)
» અધ્યાય ચોવીસમો : દીપદાનનું માહાત્મ્ય
» સંકીર્તન
વદ ૧૦ (તા. ૧૦-૦૮-૨૦૨૩)
» અધ્યાય પચીસમો : પુરૂષોત્તમ માસની ઉદ્યાપનવિધિ
» સંકીર્તન
વદ ૧૧ (તા. ૧૧-૦૮-૨૦૨૩ અને ૧૨-૦૮-૨૦૨૩)
» અધ્યાય છવ્વીસમો : વ્રતના નિયમો છોડવાની વિધિ
» સંકીર્તન
વદ ૧૨ (તા. ૧૩-૦૮-૨૦૨૩)
» અધ્યાય સત્તાવીસમો : મહાલોભી કદરી બ્રાહ્મણ
» સંકીર્તન
વદ ૧૩ (તા. ૧૪-૦૮-૨૦૨૩)
» અધ્યાય અઠ્યાવીસમો : બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ
» સંકીર્તન
¤ વ્યતિપાત વ્રત અને તેના વિધિ-વિધાન ( ૧૪ ઓગસ્ટ ૨૦૨૩, સોમવાર)
વદ ૧૪ (તા. ૧૫-૦૮-૨૦૨૩)
» અધ્યાય ઓગણત્રીસમો : સંધ્યાકાળના નિયમો
» સંકીર્તન
અમાસ (તા. ૧૬-૦૮-૨૦૨૩)
» અધ્યાય ત્રીસમો : પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથાશ્રવણ
» સંકીર્તન