અનામિકા…..

જયશ્રી કૃષ્ણ મિત્રો,

 

         આ પન્ના ખાસ એ કવિઓની રચનાઓ માટે શરુ કર્યુ છે, જેમની રચનાઓ મને ગમે છે પણ તેમના રચયિતાની મને જાણ નથી. તો મિત્રો જો આપ આ રચનાના રચયિતા ને જાણતા હોવ તો મહેરબાની કરીને આ પન્ના પર અથવા જે તે રચનાનાં પ્રતિભાવમાં જણાવવા વિનંતી છે.તો આશા છે મિત્રો મારા આ અધૂરા કાર્યને તમે સહકાર આપી પૂર્ણ બનાવશો.

 

 

ગુરૂજીના નામની માળા-…. 

ચાંદામામા આવો તમે……

જનની સુરક્ષા દિન…..

મા મને ! તું આ જગતમાં આવવા દે……

 

સદગુરૂનો સંદેશો…..

One Response to “અનામિકા…..”

  1. ડો.મહેશ રાવલ Says:

    નમસ્કાર મિત્ર!
    આજે તમારા બ્લોગની મુલાકાતે અનાયાસે જ આવી ચડ્યો…..
    અને સુંદર માહિતી સભર લાગ્યો.
    ખૂબ-ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.

Leave a Reply