અનામિકા…..
જયશ્રી કૃષ્ણ મિત્રો,
આ પન્ના ખાસ એ કવિઓની રચનાઓ માટે શરુ કર્યુ છે, જેમની રચનાઓ મને ગમે છે પણ તેમના રચયિતાની મને જાણ નથી. તો મિત્રો જો આપ આ રચનાના રચયિતા ને જાણતા હોવ તો મહેરબાની કરીને આ પન્ના પર અથવા જે તે રચનાનાં પ્રતિભાવમાં જણાવવા વિનંતી છે.તો આશા છે મિત્રો મારા આ અધૂરા કાર્યને તમે સહકાર આપી પૂર્ણ બનાવશો.
મા મને ! તું આ જગતમાં આવવા દે……






March 22, 2009 at 11:19 pm |
નમસ્કાર મિત્ર!
આજે તમારા બ્લોગની મુલાકાતે અનાયાસે જ આવી ચડ્યો…..
અને સુંદર માહિતી સભર લાગ્યો.
ખૂબ-ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.